28 September, 2017

નવજીવન ટ્રસ્ટ

નવજીવન ટ્રસ્ટ .....ગાંધીજી સાથે જોડાયેલ એક અદભુત સ્થળ....





21 September, 2017

હસ્તગીરી જૈન દેરાસરની મુલાકાત....

થોડા સમય પહેલા પાલીતાણા નજીક હસ્તગીરી જૈન દેરાસરની મુલાકાત....
આ સ્થળ ખૂબ જ અદભુત છે....હસ્તગીરીની ટોચ પર પહોંચીને નીચેનો નજારો જોતા એક અદભુત દ્રશ્ય દેખાય છે. તમે પ્રકૃતિના વખાણ કરતા થાકશો નહીં. કુદરતના અનેક રૂપમાં આ એક અનોખું રૂપ છે.
પાલીતાણા જતી વખતે આ સ્થળ પર ચોક્કસ જવું....