30 December, 2017

સ્વામી સચ્ચિદાનંદ સાથે આઘ્યાત્મિક સંવાદ-

સ્વામી સચ્ચિદાનંદ સાથે આઘ્યાત્મિક સંવાદ-
ગુજરાતમાં કોઈ બૌદ્ધિક અને આઘ્યાત્મિક સંત જોવા ને મળવા હોય તો આ માણસ છે.
આ માણસે અનેક દેશો જોયા છે, ભારતની પગપાળા 2 વાર યાત્રા કરી છે ને 100 કરાતા વધું ઇતિહાસ, વિદેશ નીતિ, આધ્યાત્મ જેવા અનેક વિષયો પર પુસ્તકો લખ્યા છે. છતા સાવ ડાઉન ટુ અર્થ માણસ...સંન્યાસીની એક નવી જ ઓળખાણ આપી છે.
સ્કૂલમાં આઠમા ધોરણમાં ગુજરાતીમાં તેનો એક " અઢી આના" પાઠ વાંચેલ. એ પછી એના ઘણાં પુસ્તકો વાંચ્યાં. જે તમને વિચારતા જરૂર કરી દેશે.
સંન્યાસીનાં વેશમાં હિમાલયની યાત્રા કર્યા પછી હુ તેને મળવા ગયેલો. ત્યારે એણે મારી સાથે નિખાલસતાથી 2.5 કલાક આઘ્યાત્મિક ચર્ચા કરેલી.
ને હમણાં બીજી વાર મળવાનું થયુ....
આજની યુવા પેઢીએ આ માણસ ને ખરેખર વાંચવા જેવા છે....
મારા અનુભવો નામની તેની આત્મકથા અદભુત છે...



No comments:

Post a Comment