02 February, 2016

ગામની વેદના ....

એક રાતે હું રવીન્દ્રનાથ ટાગોર ની એક વાર્તા વાંચી રહ્યો હતો...જેમાં ગામનાં એક ગરીબ અને શહેરના એક અમીર પર વાર્તા હતી....એમાં  ગામના એક અભણ ની કહાની હતી જેના માટે શહેર અને તેના માણસો સાવ અજાણ હતા, માણસ અંદર થી વેદનાથી પીડાતો હતો પણ  કોઈને કહી શકતું નાં હતું, એ વાંચતા વાંચતા હું એક દમ ડૂબી ગયો એ પાત્રમાં અને તરત જ અંદર થી એક પંક્તિ બહાર નીકળી।.............






No comments:

Post a Comment