એક રાતે હું રવીન્દ્રનાથ ટાગોર ની એક વાર્તા વાંચી રહ્યો હતો...જેમાં
ગામનાં એક ગરીબ અને શહેરના એક અમીર પર વાર્તા હતી....એમાં ગામના એક અભણ ની
કહાની હતી જેના માટે શહેર અને તેના માણસો સાવ અજાણ હતા, માણસ અંદર થી
વેદનાથી પીડાતો હતો પણ કોઈને કહી શકતું નાં હતું, એ વાંચતા વાંચતા હું એક
દમ ડૂબી ગયો એ પાત્રમાં અને તરત જ અંદર થી એક પંક્તિ બહાર
નીકળી।.............
Subscribe to:
Post Comments (Atom)
-
ગઝલ મૂળ રીતે ફારસી-અરબી કાવ્ય પ્રકાર છે. અને ગુજરાત માં તે ઉર્દુ ભાષા દ્વારા પ્રવેશ્યો છે. ગઝલ ની જન્મ ભૂમિ એટલે પર્શિયા(ઈરાન). ...
-
ઘણા GPSC તૈયારી કરતા મિત્રોનો વારંવાર ફોન આવતા હોય છે કે તૈયારી માટે બુક્સ વિષે જાણકારી આપો....તો અહી લિંક આપેલ છે..... Book list - Pdf ...
-
હમણાં જુનાગઢનો શિવરાત્રીનો મેળો પૂરો કરીને હું અને મારી પત્ની એમ જ આયોજન વિના બસ સંત-પરપરના સ્થળોની મુલાકાત લેવું છે તેમ નક્નીકી કરીને...
No comments:
Post a Comment