02 February, 2016

હું કોણ છું ?? હું કોણ છું ??? ( Main Kon Hun ??? )

આધ્યાત્મ નાં માર્ગ પર ચાલતા ચાલતા પ્રશ્ન થાય કે શું ??કરવું  કોની વાત માનવી ?? કયો ગુરુ સાચો ?? કઈ બૂક સારી ??? ત્યારે છેલ્લો આશ્રય એ છે કે બહાર પ્રશ્નનું સમાધાન શોધવા કરતા અંદર ઉતરી ખુદ ને જ પુછતા રહો......કે હું કોણ છું ?? હું કોણ છું ??? અને અંદર થી અસ્તિત્વ
 નો જવાબ આવશે।...દ્વાર ખુલ્લી જશે....સમાધાન અંદર જ છે......
મહાન રમણ મહર્ષિ પણ હમેશા લોકો ને આ વાત પર જ મનન કરવાનું કહેતા।.....



No comments:

Post a Comment